રાજુલા વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજયભાઈ વરુની બિનહરીફ વરણી કરવામાં આવી - At This Time

રાજુલા વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજયભાઈ વરુની બિનહરીફ વરણી કરવામાં આવી


રાજુલા વકીલ મંડળ દ્વારા મળેલ મિટિંગમાં તમામ સિનિયર તેમજ જુનિયર વકીલો હાજર રહ્યા હતા જેમાં વકીલ મંડળના હોદેદારોની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ.એમ.વરૂ. ઉપપ્રમુખ તરીકે કે.એસ.રાઠોડ તેમજ સહ ઉપપ્રમુખ તરીકે વી.બી.હાનાણી અને સેક્રેટરી મૌલિનભાઈ ઠાકર ખજાનચી તરીકે પી.પી.સરવૈયાની નિમણુક કરવામાં આવેલ આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.