લુણાવાડા ખાતે શિવ કથામાં ૧૨ જ્યોતિર્લિંગનું મહત્વ સમજાવ્યું - At This Time

લુણાવાડા ખાતે શિવ કથામાં ૧૨ જ્યોતિર્લિંગનું મહત્વ સમજાવ્યું


મહીંસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આજની કથામાં શિવએ જીવનું મહત્વ સુપ્રસિદ્ધ કથાકાર ગીરીબાપુ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કથા મંડપમાં પંચમહાલના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, ભાજપા જિલ્લા પ્રમુખ દશરથ બારીયા, વગેરેએ હાજર રહી ગીરીબાપુની કથા નો લાભ લીધો હતો.આજની શિવ કથામાં ૧૨ જ્યોતિર્લિંગ નું મહત્વ કાશી મંદિરનું મહત્વ સમજાવ્યુ હતું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.