આજે નાગલપર શાળામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. - At This Time

આજે નાગલપર શાળામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


1. આજે નાગલપર શાળામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ તમામ ગુરુજનોને તથા મહેમાનોને કુમકુમ તિલક કરી કરે અને રક્ષાપોથી બાંધવામાં આવી અને ગુરુના મહિમા વિશે બાળકો દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. આમ ગુરુજનોનું સંપૂર્ણ સન્માન ગુરુમહિમા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.