ચોટીલામાં પ્રભુ શ્રી રામચંદ્રજીની મહા આરતી દરબાર ગઢમાં યોજાઈ - At This Time

ચોટીલામાં પ્રભુ શ્રી રામચંદ્રજીની મહા આરતી દરબાર ગઢમાં યોજાઈ


ખુબ મોટી સઁખ્યામાં ચોટીલાના રામભક્તજનો ઉપસ્થિત રહ્યા મહા આરતી યોજ્યા બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
ચોટીલા શહેરના મુખ્ય માર્ગો પર શોભયાત્રા ફર્યા બાદ સમાપન કાર્યક્રમમાં ચોટીલા રાજવી પરીવારના દાદાબાપુ ખાચર પરીવાર દ્વારા મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર ચોટીલા શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.