બાવળા તાલુકાનાબલદાણામાં ચરમાળીયા દાદાનો શરદપૂનમનો મેળો ભરાયો - At This Time

બાવળા તાલુકાનાબલદાણામાં ચરમાળીયા દાદાનો શરદપૂનમનો મેળો ભરાયો


બાવળા તાલુકાના બલદાણા ગામે આવેલ ચરમાળીયા દાદાના મંદિરે દર આસો સુદ પૂનમ (શરદ પૂનમ)ના દિવસે મેળો ભરાય છે તથા દાદાના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુંભવે છે. ચરમાળિયા દાદાના ભૂવાજી ફુલજીભાઈ પીતામ્બરભાઈ નાયકના કહ્યા પ્રમાણે બે વર્ષ કોરોનાને લીધે મેળો બંધ હતો આ વર્ષ ખૂબજ મોટી સંખ્યામાં નળકાઠા તથા દૂરદૂરથી 20 હજારથી વધુ ભાવિક ભક્તો દાદાના દર્શને ઉમટ્યા હતા ગામના સરપંચ કનુંભાઈ તથા ગ્રામજનોએ મેળામાં કોઈને કાઈ મૂશ્કેલી ન પડે તે માટે ખૂબ સારી વ્યવસ્થા કરી આપી હતી બજાર અલગ અલગ ખાણીપીણી રમક્ડાનાસ્ટોલ લગાવવા માં આવ્યા હતા
મોટી સંખ્યા ભાવિક ભકતો નુ ઘોડાપુર ઉમટ્યું હતું

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.