મેંદરડા માં શ્રી હનુમાન ચરિત્ર કથા ની પૂર્ણાહુતિ - At This Time

મેંદરડા માં શ્રી હનુમાન ચરિત્ર કથા ની પૂર્ણાહુતિ


મેંદરડા માં શ્રી હનુમાન ચરિત્ર કથા ની પૂર્ણાહુતિ
વેરાવળ નાં કથાકાર એ.સી.બી.પોલીસ ફરજ બજાવતા કલ્પેશભાઈ મહેતા કથાનો રસ પાન કરાવ્યું હતૂ અધિક માસ માં વરસાદી માહોલ માં પણ મોટી સંખ્યામાં મા ભાવિકો કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં આવતા હતા.મેંદરડા નાં ખાખીમઢી રામજી મંદિર નાં મહંત શ્રી સુખરામદાસ બાપુ ના સાનિધ્ય માં અધિક માસ નિમિત્તે સીયા રામ. મહિલા સત્સંગ મંડળ દ્વારા કથા તારીખ ૧૮-૦૭-૨૦૨૩ થી ૨૨-૦૭-૨૦૨૩. હનુમાન ચરિત્ર કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર ગીર સોમનાથ વેરાવળ માં એ.સી.બી.પોલીસ માં ફરજ બજાવતા કલ્પેશભાઈ મહેતા દ્વારા હનુમાન ચરિત્ર કથા એક પણ રૂપિયા લીધા વિના નિશુલ્ક વાંચી હતી પાંચ દિવસીય કથા ની પૂર્ણાહુતિ આજરોજ થઇ હતી જેમાં આજુબાજુના તમામ બેનો ભાઈઓ તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ. કથા શ્રી સુખરામદાસ બાપુ દ્વારા જય જય શ્રી રામ નામ નાં નાદ સાથે પૂર્ણાહુતિ થય હતી તેમજ વ્યાસપીઠ પર થયેલા રોકડ રકમ પણ મંદિર આપી દીધેલ હતી તેમજ ભાવિકો ભક્તો ધર્મપ્રેમી જનતા આ કથા સાંભળવા બહોળી સંખ્યામાં આવતા હતા. આ કથામાં નીતિન ભાઇ મેહતા એ મુખ્ય આચાર્યની સેવા આપી હતી.

રીપોટ. 🎥. દિપકજોષી. પાચી ગીરસોમનાથ

9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.