૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું નારણપુરા ના પ્રગતિનગર મેદાન ખાતે
તા:-૧૦/૦૪/૨૦૨૫
અમદાવાદ
અમદાવાદ ના શાસ્ત્રીનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૂજ ગાયત્રીતીર્થ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીનગર ના રજત જયંતી સમારોહ ના ઊપલક્ષ્ય માં તેમજ ચૈત્રીનવરાત્રી અનુષ્ઠાન ની પુણા હુતિ ના દશાંશ હોમ નિમિત્તે યજ્ઞોપેથી દ્વારા જનમાનસ શુધ્ધિકરણ તેમજ મનુષ્ય મક દેવત્વનો ઉદય તથા ધરતી પર સ્વર્ગ નું અવતરણ હેતુ વિશ્વકલ્યાણ અર્થ ૧૦૮ કુંડીય શક્તિ ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ ની રૂપરેખા તા:-૯/૦૪/૨૦૨૫ ના રોજ શિસ્તબંધ ભવ્ય કળશયાત્રા નગરયાત્રા અને શોભાયાત્રા નીકળશે
તા:-૦૯/૦૪/૨૫ થી ૧૨/૦૫/૨૦૨૫ સુધી સ્થળ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર ના મેદાન માં પ્રગતિનગર પાસે નારાણપુરા
દેવ પૂજન તેમજ યજ્ઞકાર્ય પ્રારંભ શાંતિકૂજ ગાયત્રી તીર્થ હરિદ્વાર ના પ્રતિનિધિઓ દ્વારા ગાયન વાદન સાથે સંગીતમય શૈલીમા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કાર્ય સવારે :-૭:૩૦ કલાકે યજ્ઞ શાળામાં દેવપૂજન માટે સમયસર પોહચી જવું યજ્ઞપૂજન માટે હવન ની સામગ્રી યજ્ઞશાળા થી વિનામૂલ્યે આપવામાં આવેશ
તેમજ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી દ્વારા આશીવર્ચન માટે ગરિમામય ઉપસ્થિત રહેશે મન સ્થિતિ એકાગ્ર કરીને અનુશાસન નું પાલન કરીને આ દિવ્ય લાભ ની પ્રાપ્તિ કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ને યજ્ઞ કાર્ય પુણ્ય થયા બાદ ભોજન ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
તા:-૧૧/૪/૨૫ ના રોજ યજ્ઞકાર્ય તેમજ ૧૦૦૮ ગાયત્રી મહાદીપ અને યજ્ઞ થશે
તા:-૧૨/૦૪/૨૫ ના રોજ યજ્ઞકાર્ય ની પૂણૉહૂતી તેમજ સુંદરકાંડનું તેમજ સંગીતમય પાઠ રાખેલ છે જેનો લાભ લેવા અચૂક ઉપસ્થિત રહેશો
જેમાં હરિદ્વાર ગાયત્રી પરિવાર ના પ્રતિકુલપતિ તેમજ યુવા આઇકોન એવા શ્રી આદરણીય ડૉ.ચિન્મય પંડ્યાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોટિંગ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
