અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


*દુઃખદ અવસાન*
વિસાવદર નિવાસી હાલ રાજકોટ
મુળશંકરભાઈ જીવાભાઈ તેરૈયા ઉ. વ. 70 નુ આજરોજ દુઃખદ અવસાન પામેલ છે, તેમની સ્મશાન યાત્રા આજે તા. ૦૯-૧૧-૨૦૨૩ ગુરુવાર બપોરે ૦૩-૩૦ કલાકે તેમના નિવાસ્થાન
બ્લોક નં. ૮૦૨, ઈસ્કોન બિલ્ડિંગ, શ્યામલ ઉપવન પાછળ, શગુન પાર્ટી પ્લોટની સામે, મવડી રોડ, રાજકોટ થી નીકળશે...

ભાગ્યશ્રીબેન એમ. તેરૈયા
ઉષાબેન યોગેશભાઈ ચાઉં
વર્ષા એમ. તેરૈયા
પ્રકાશ એમ. તેરૈયા
મો. 81286 69716
વિપુલ એમ. તેરૈયા
મો. 81286 69703


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.