જસદણમાં આગામી સમયમાં પરૉપકારી દાતાશ્રીઓનો મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યૉજવા અંગે બેઠક મળી - At This Time

જસદણમાં આગામી સમયમાં પરૉપકારી દાતાશ્રીઓનો મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યૉજવા અંગે બેઠક મળી


જસદણમાં આગામી સમયમાં પરૉપકારી દાતાશ્રીઓનો મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યૉજવા અંગે બેઠક મળી

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયા સર્વ સમાજ સમૂહ લગ્ન સમિતિ તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધ્યક્ષ સ્થાને વિછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં સૅવા તથા પૉતાનુ યૉગદાન તથા પરોપકારી દાતાશ્રીઓએ દીકરીઓને કરિયાવર અને દાન આપેલ તે તમામ દાતાઓને મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા સન્માન કરવા આવશે તે અંગે આજે જસદણના રજવાડી પશુઆહારના માલિક અને ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા તથા પૂર્વ નગરપતિ ધિરુભાઈ અધ્યક્ષતામાં એક મીટીંગ હ
યૉજાય હતી જેમાં દાતાઓનું સન્માન કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી દૅશી ભૉજન સાથૅ દાતાઑનુ જાજરમાન બહુમાન સન્માન કાર્યક્રમ ના સમય અને તારીખ નક્કી કરવા માટે આ મીટીંગ યોજી હતી આ મિટિંગમાં રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી સુરેશભાઈ જોશી ખેડૂત અગ્રણી નરેશભાઈ ચોહલીયા શહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.