દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓની મુલાકાતે પધારેલ. આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા દંપતી ની ઉદારહાથે સખાવત - At This Time

દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓની મુલાકાતે પધારેલ. આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા દંપતી ની ઉદારહાથે સખાવત


દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓની મુલાકાતે પધારેલ. આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા દંપતી ની ઉદારહાથે સખાવત

દામનગર શહેર માં આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેનભાઈ ભુતા દંપતી ની સામાજિક શેક્ષણિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં ઉદારહાથે સખાવત
દામનગર શહેર ના હકાણી પરિવાર ના ભાણેજ હિતેનભાઈ ભુતા દંપતી એ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી દામનગર શહેર માં
પૃષ્ટિય માર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી અને સ્થાનિક આંગણવાડી કેન્દ્રો ની મુલાકાત લીધી હતી
સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓની જરૂરિયાતો જાણી આર્થિક મદદ કરી હતી
હિતેનભાઈ ભુતા પરિવારે આંગણવાડી કેન્દ્ર માં શિશુ ઓ સાથે સંવાદ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી શહેર ની ૧૬ આંગણવાડી કેન્દ્રો માં કીટ જરૂરી વાસણો અને રમતગમત ના સાધનો ની ને વર્ષ પહેલાં સખાવત કરી હતી ફરી મદદ માટે આવી બાળકો અને સ્થાનિક સામાજિક અગ્રણી સાથે પરામર્શ કર્યો હતો શિશુ નું સુંદર લાલન પાલન કરતા આંગણવાડી વર્કર રેખાબેન બોરીચા અને હેલ્પર ની પ્રવૃત્તિ થી પ્રસન્નતા વ્યક્ત કરી હતી દામનગર શહેર ની લોક ઉપીયોગી કાર્યકરતી સંસ્થા ઓના સુંદર સેવા સંચાલન થી આભાર સાથે જ્યારે જે પણ જરૂરિયાત હોય તો નિઃસંકોચ જણાવવા અનુરોધ કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.