બોટાદ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ - At This Time

બોટાદ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ


બોટાદ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દિવસની ઉજવણી અન્વયે ૧થી ૭ માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના સંકલન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આરોગ્યલક્ષી બેનર સાથે નીકળેલી રેલીએ પાળિયાદ રોડ ખાતે આવેલા જન ઔષધિ કેન્દ્રથી બોટાદ તાલુકા કચેરી સુધી ભ્રમણ કર્યું હતું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.