ડો વિધુતજોશી ની અધ્યક્ષતા માં જનઉત્થાન સેવા ટ્રસ્ટ ની પ્રબુદ્ધ ગોષ્ટિ યોજાય - At This Time

ડો વિધુતજોશી ની અધ્યક્ષતા માં જનઉત્થાન સેવા ટ્રસ્ટ ની પ્રબુદ્ધ ગોષ્ટિ યોજાય


ડો વિધુતજોશી ની અધ્યક્ષતા માં જનઉત્થાન સેવા ટ્રસ્ટ ની પ્રબુદ્ધ ગોષ્ટિ યોજાય

છોટા ઉદેપુર ના કવાંટ ખાતે ભાવનગર યુનિ ના કુલપતિ ડો વિધુત જોશી ની ઉપસ્થિતિ માં ગ્રામ ઉત્કર્ષ અભિયાન માં શીતલભાઈ સનતભાઈ મહેતા પ્રો હેમંતકુમાર શાહ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત પાડોશી રાજ્યો ના પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં જન ઉત્થાન ગોષ્ટિ યોજાય ગામડા ની હમદાની રોજગારી વધે ગામડા ઉન્નત થાય હજારો હાથ ને ઘર આંગણે હુન્નર કૌશલ્ય મળી રહે સમસ્ત જન ઉત્થાન અભિયાન સાર્થક બંને દરેક ને ઉન્નત મસ્તક રોજગારી મળી રહે તેવા ઉમદા અભિગમ સાથે પ્રબુદ્ધ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જન ઉત્થાન ગોષ્ટિ યોજાય હતી આદિવાસી કેળવણી ના હિમાયતી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત પ્રો હેમંતકુમાર શાહ સહિત ની ઉપસ્થિતિ માં જનઉત્થાન ગોષ્ટિ માં ગામડા ના ઉત્કર્ષ માટે નક્કર અને પરિણામ લક્ષી આયોજન થાય તેને સંલગ્ન યોજના ઓ બને જે પાયા ના ઉપાયો રૂપ સાર્થક બને તેવા અભિગમ સાથે વિસ્તૃત પરામર્શ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.