અયોધ્યામાં ધજા દંડનું પુજન વીર ભૂષણ વિજય સિંહ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ કરશે - At This Time

અયોધ્યામાં ધજા દંડનું પુજન વીર ભૂષણ વિજય સિંહ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ કરશે


અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરના શિખર ઉપર જે ધજા દંડનું રોપણ થશે તે ધજા દંડનું પુજન વીર ભૂષણ વિજય સિંહ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ કરશે

આજ રોજ તા.૨૫/૧૨/૨૩ ના રોજ અમદાવાદ ગોતા મુકામે સમગ્ર ભારતના ગૌરવ સમાન રામ મંદિરનું ભવ્ય નિર્માણ પૂર્ણ થવામાં છે અને 22 જાન્યુઆરી એ જેની પ્રતિષ્ઠા ભારતના વડા પ્રધાન નરેન્દ્રમોદીજીના હસ્તે થનાર છે.એ મંદિરના શિખર ઉપર જે ઐતિહસિક ધજા દંડનું રોપણ થનાર છે.એ ધજા દંડનું નિર્માણ અમદાવાદ ગોતા મુકામે અંબિકા એન્જીન્યરિગમાં ભરતભાઈ મેવાડા દ્વારા થયેલ છે.તે ધજા દંડનું પુજન કરવા માટે લશ્કર ના માજી સૈનિક અને દાદા બાપુ ધામના મહંત વીર ભૂષણ વિજય સિંહ બાપુ પધાર્યા હતા.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.