વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આરંભેલા "હર ઘર તિરંગા" અભિયાનને જન ભાગીદારી - At This Time

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આરંભેલા “હર ઘર તિરંગા” અભિયાનને જન ભાગીદારી


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આરંભેલા "હર ઘર તિરંગા" અભિયાનને જન ભાગીદારી સાથે રાષ્ટ્ર ભાવનાની ઝુંબેશમાં પરિણમવા આજરોજ રાજકોટ મહાનગર વોર્ડ નંબર 13 માં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ જી એ તિરંગા ધ્વજ લહેરાવી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું જેમાં કોર્પોરેટર શ્રી નિતીનભાઈ રામાણી, જયાબેન હરિભાઈ ડાંગર તથા કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.