પ્રાંતિજ ખાતે એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો - At This Time

પ્રાંતિજ ખાતે એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો


પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં આવેલ વૈધશેરી ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોકમાં એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાંતિજ ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજના બ્રાહ્મણો દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના ઈષ્ટદેવ એકલિંગજી દાદાનો પાટોત્સવ ભટ્ટ મેવાડા સમાજ દ્વારા પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.