જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન


જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન
જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા આજ રોજ સરકાર શ્રી દ્વારા સ્વરછતા અભિયાન અંતર્ગત મંદિર ની આસપાસ ઉગેલ ઘાસ અને મંદિરની સફાઈ, વ્રુક્ષ ના કયારા કરવા, પાણી સિંચન વગેરે કરવામાં આવ્યું... પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રો ડો રીટાબેન જોશી હતા.સહિયર ગ્રુપ ની બહેનો હાજર રહ્યા હતા.. સંપૂર્ણ ‌ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.