બાવળા બીમાર કે અકસ્માતમાં ધાયલ ગાયો અને નંદીને સારવાર માટે ભાભર ગૌશાળા મોકલ માં આવી - At This Time

બાવળા બીમાર કે અકસ્માતમાં ધાયલ ગાયો અને નંદીને સારવાર માટે ભાભર ગૌશાળા મોકલ માં આવી


બાવળામાં બીમાર કે અકસ્માતના ઘાયલ થયેલી ગાયો તથા નંદી સારવાર કરી ભાભર ગૌશાળામાં મોકલવામાં આવેલ
બાવળા શહેર તથા હાઈવે પરથી અત્યાર સુધી પાંચ થી છ ગાયો તથા નંદી ને પશુચિકિત્સક અરુણભાઈ ભરવાડ દ્વારા સારવાર આપી ભાભર ગૌશાળા મોકલવામાં આવ્યા આ સંદર્ભે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન દિલ્હીના અધ્યક્ષ રણછોડભાઈ અલગોતર, સામાજિક કાર્યકર દાદાભાઈ વ્હોરા ,અતુલભાઇ ઠાકોર, વરિષ્ઠ પત્રકાર ભરતસિંહ ઝાલા, મંગાભાઈ ગલ્લાવાળા,, જિલ્લા મીડિયા સેલના દીપકભાઈ ભટ્ટ તથા પોલીસ સ્ટાફે સહકાર અને મદદ કરી સહયોગ આપ્યો હતો

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.