જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ યોજાયો


જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ , સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ જૂનાગઢ ના સયુંકત ઉપક્રમે આયોજિત સરવરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ રેડકોર્સ બિલ્ડીંગ આઝાદ ચોક ખાતે તારીખ ૧૬/૭/૨૩ યોજાયો સંપૂર્ણ નિશુલ્ક સર્વરોગ કેમ્પ મેગા.બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ,જેમા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ , ગીતાબેન પરમાર , સંજયભાઈ કોટડીયા , રાજેશભાઈ તન્ના , ગિરીશભાઈ કોટેચા , શ્રી પ્રદીપભાઈ ખીમાણી , પુનિતભાઈ શર્મા જેવા મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી હાજરી આપી હતી , જેમાં ટોટલ ૯૧૭ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ ડો.ચિંતન યાદવ , ડો.આનંદ પોપટ , ડો.હિમાં પોપટ , ડો દેવરાજ ભાદરકા , ડો યોગેશ ઠક્કર , ડો નિલેશ બારૈયા , ડો કેરૂલ મારસોનીયા , ડો રવી જાદવ , ડો જનક પટેલ , ડો.અક્ષય અંબાશના , ડો.ઈશિતા ગણાત્રા, ડો પાર્થ ગણાત્રા , ડો દીપ ગઢીયા તથા ડો શિવાંગી જીવાણી જેવા ડોક્ટર્સ ની ટીમ એ નિશુલ્ક સેવા આપી હતી , આ કામ ગીરી ને સફળ બનાવવા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ તેમજ ડો. વીવી પોપટ અને તેની પૂરી ટીમ એ જેહમત ઉઠાવી હતી...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.