*બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે પંચમેરુ નંદિશ્ર્વર અષ્ટાહ્નિકા મંડલ વિધાન પૂજા મહોત્સવ તથા વિરશાસન જયંતી ની ભવ્ય ઉજવણી થશે...* - At This Time

*બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે પંચમેરુ નંદિશ્ર્વર અષ્ટાહ્નિકા મંડલ વિધાન પૂજા મહોત્સવ તથા વિરશાસન જયંતી ની ભવ્ય ઉજવણી થશે…*


પ્રેસનોટ તા-:12-7-2022

*બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે પંચમેરુ નંદિશ્ર્વર અષ્ટાહ્નિકા મંડલ વિધાન પૂજા મહોત્સવ તથા વિરશાસન જયંતી ની ભવ્ય ઉજવણી થશે...*
#################
*પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રી દિગમ્બર જૈન સ્વાધયાય મંદિર બોટાદ મધ્યે અષાઢ સુદ આઠમ થી પૂનમ શ્રી પંચમેરુ નંદિશ્ર્વર અષ્ટાહ્નિકા વિધાન પૂજા મહોત્સવ તથા અષાઢ સુદ ચૌદશ થી ચાતુઁમાસ પ્રારંભ થતા તેની ધર્મ આરાધાન પૂર્વક ભવ્ય ઉજવણી થશે અને આગામી અષાઢ વદ એકમ ને ગુરુવાર ના રોજ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી ને રાજગૃહી માં વિપુલાચલ પવઁત પર પ્રથમવાર દિવ્ય ધ્વની છુટવાના દિવસે "વિર શાસન જયંતી"ની ધર્મ ભકિત થી ઉજવણી થશે અને આજ દિવસે ચોટીલા શહેર થી મંગલ વિહાર કરીને બોટાદ જિન મંદિરે પાવન પધરામણી કરનાર આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન નો 10-મો વાષીઁક પ્રતિષ્ઠા દિવસ હોવાથી જિનેન્દ્ર અભીષેક, પૂજા, ભકિત, આરતી તથા પૂજય કહાન ગુરુદેવશ્રી નું તત્વરોચક પ્રવચન તથા પ્રભાવના અને દાતાશ્રી ઓ તરફથી કાયમી સ્વામી વાતસલ્ય સંઘજમણ નું આયોજન કરવામાં આવેલ છે...🙏🙏🙏🙏🙏🙏🙏🙏*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.