ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાશે - At This Time

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાશે


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાશે.................
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં હૃદય રોગ અંતર્ગત આયોજન કરેલ છે. સાબરકાંઠા જિલ્લામાં હૃદય રોગ અભિયાન અંતર્ગત યોગ રેલી અલગ અલગ સોસાયટીમાં ગુજરાત રાજ્ય બોર્ડના કોચ દ્વારા રેલી કરી હૃદય રોગ અને બીજા અન્ય પ્રકારના રોગો પણ દૂર કરવા આ શિબિરનું આયોજન કરેલ છે તો દરેક નાગરિકએ આ શિબિરનો લાભ લેવો. સમગ્ર ગુજરાતમાં જનતા નિરોગી રહે સ્વસ્થ રહે સમાજ માટે ઉપયોગી બને અને સ્વસ્થ જીવન જીવે એ હેતુ અનુસાર અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી યોગ સેવક શિશપાલ સર અને ઓ.એસ.ડી.વી.બી. વેદીસાહેબના નેતૃત્વ માં આ શિબિરનું આયોજન કરેલ છે, તો સાબરકાંઠા જિલ્લાના દરેક નાગરિક આ શિબિર નો લાભ લે અને સ્વસ્થ રહે નિરોગી રહે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.