Jhagadia Archives - Page 2 of 2 - At This Time

ઝઘડિયા જીઆઇડીસી એસોસિએશન દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું

ઝઘડિયા તા.૨૦ જુલાઇ ‘૨૪ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી ખાતે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું

Read more

રાજેશ્રી પોલીફિલ કંપની દ્વારા મદની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યુ.

ઝગડીયા, તા.૨૦,જુલાઈ ઝગડીયા તાલુકા ખાતે આવેલ રાજેશ્રી પોલીફિલ કંપની અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ ભાઈ દેસાઈના સહયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહીત

Read more

ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં પ્રભારી તરીકેની ફરજ પણ સોંપવામાં આવી.

ભરૂચ તા.૧૮ જુલાઇ ‘૨૪ ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમભાઇ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી,ઉપરાંત તેમને

Read more

ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં પ્રભારી તરીકેની ફરજ પણ સોંપવામાં આવી.

ભરૂચ તા.૧૮ જુલાઇ ‘૨૪ ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમભાઇ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી,ઉપરાંત તેમને

Read more

ભરૂચનું ગૌરવ-ભરૂચના પત્રકાર વિરલ ગોહિલની ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી

ભારતીય પત્રકારોના રાષ્ટ્રીય સંગઠન ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેનની સુચનાથી અને પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલિપભાઇ ખાચરની

Read more

ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામકનો વચેટિયો બે લાખની લાંચ લેતાં ઝડપાયો, ફ્લાઈંગ સ્કવોડ દ્વારા હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, નાસી છૂટેલા મદદદનીશ નિયામક નરેશ જાની વોન્ટેડઃ ઘટનાને પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓમાં ફફડાટ

શહેરના સીમાડા વિસ્તારમાં આજે એક કાર્ટિંગની ઓફિસમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં મદદનીશ નિયામક વતી લાંચ લેતાં વચેટિયાને

Read more

ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો, ૧૭ યુગલોના ઈસ્લામી રીત પ્રમાણે નિકાહ પઢાવવામાં આવ્યા, કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી ઉપસ્થીત રહ્યા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નત્સવ યોજાયો હતો. જેમાં ૧૭ યુગલોએ

Read more

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટર ને આવેદન આપવા જતા મોવી પાસે પોલીસે અટકાવતા મામલો ગરમાયો, ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ વાળુ આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા ત્યારે મોવી ચોકડી ખાતે રોકતાં મામલો ગરમાયો, નર્મદા જિલ્લાના અઘિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદીવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને ફાળવી દે છે : ચૈતર વસાવાનો આક્ષેપ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં લાંબા સમયથી સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે અવાર નવાર સામ સામે સંઘર્ષ થાય

Read more

ડેડીયાપાડા ટીડીઓ ને ચૈતર વસાવાએ ધમકાવ્યાના આક્ષેપોની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં બબાલ, ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા પણ સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો.

ડેડીયાપાડા ખાતે ભરુચ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ

Read more

lસુરત થી પોઇચા નર્મદા નદી કિનારે આવેલાં પરિવાર ના સાત વ્યક્તિઓ પાણી માં ડૂબી ગયા : બે નો બચાવસુરત કર્મકાંડ ની વિધિ માટે પોઇચા આવેલા પરિવાર ના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણી માં ગરકાવ થયા,

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં પોઇચા ગામની નર્મદા નદી માં આજે સવારે સુરત થી આવેલાં એકજ પરિવાર ના નવ સભ્યો

Read more

પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા,સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા,3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ, 1નો બચાવ

પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા, સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા, 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં

Read more
preload imagepreload image