સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ નો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો. - At This Time

સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ નો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો.


સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ નો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગનો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો. જે કેમ્પ અઠવાડિયા સુધી ચાલનાર છે. જેમાં એન.એન.એસ ના બે યુનિટ ના કુલ ૧૦૪ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે.

જે પ્રસંગે મામલતદાર અનિલભાઈ વસાવા, નેત્રંગ કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર, વિસ્તરણ અધિકારી યોગેશ પવાર, સરપંચ મગનભાઈ વસાવા તેમજ શાળા આચાર્ય અને સ્ટાફ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.