અવસાન નોંધ: સ્વ. શ્રી હિંમતલાલ દેવશંકર જોષી - At This Time

અવસાન નોંધ: સ્વ. શ્રી હિંમતલાલ દેવશંકર જોષી


અવસાન નોંધ: સ્વ. શ્રી હિંમતલાલ દેવશંકર જોષી

જસદણ નિવાસી ઔ. ખરેડી બ્રાહ્મણ સ્વ હેમંત લાલ દેવશંકર જોશી જે જયેશભાઈ, ભાવેશભાઈ બિરેનભાઈ હર્ષા બેન જોશીના પિતાશ્રી અને અશ્વિન કુમાર આર. જોશીના સસરા ભાર્ગવ, પવિત્ર. દેવ. મનાલી. બ્રિંદા ના દાદાશ્રી નું દુઃખદ અવસાન તા. ૮/૧૧/૨૦૨૨ ને મંગળવાર ના રોજ થયેલ છે જેનું સદગત નું બેસણું તા.૧૧/૧૧/૨૨ ને શુક્રવાર ના રોજ ૪ થી ૬ ગાયત્રી મંદિર જસદણ ખાતે રાખેલ છે.

રિપોર્ટર રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.