થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા - At This Time

થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા


થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા...

થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા...

શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.