૧૪ ફેબ્રુઆરી પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદવિરોને શ્રધ્ધાંજલી અપાઈ. - At This Time

૧૪ ફેબ્રુઆરી પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદવિરોને શ્રધ્ધાંજલી અપાઈ.


૧૪ ફેબ્રુઆરી પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદવિરોને શ્રધ્ધાંજલી અપાઈ.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમા ચાલતા એન.સી.સી.યુનિટ દ્વારા પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળા, એન.સો.સી.ઓફિસર પ્રા.વિલ્સન વસાવા, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયા અને પ્રા.વાય.એચ.ઠાકર ઉપસ્થિત રહયા હતા તેમ આઈ.ક્યુ.એ.સી. કો.ઓર્ડીનેટર પ્રા.ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.