બાલાસિનોર સર્વોદય સેવા સંઘ સંચાલિત સંસ્થા દ્વારા સર્વ રોગ નિદાન મફત સારવાર કેમ્પ યોજાયો - At This Time

બાલાસિનોર સર્વોદય સેવા સંઘ સંચાલિત સંસ્થા દ્વારા સર્વ રોગ નિદાન મફત સારવાર કેમ્પ યોજાયો


બાલાસિનોર પાંડવા મુકામે સર્વોદય સેવા સંઘ ના પ્રણેતા શ્રી સ્વ ગોવિંદભાઈ માયાવંસી ની પુણ્યતિથિ નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ નુઆયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણતથા તબીબો એ દીપ પ્રાગટ્ય કરી ઉદબોધન કર્યું હતું બાયાડ ના ડૉ જીગ્નેશભાઈ પટેલ
ડો ઘનશ્યામભાઈ પટેલ ઓર્થો સર્જન બાલાસિનોર સાગર સર્જીકલ ના ડૉ ભરત ભાઈ ખાટ
બાલાસિનોર સી એચ સી મેડિકલ ઓફિસર જ્યોતિબેન અમીન ડૉ બંસરી પટેલ ડેન્ટિસ્ટ ડૉ સર્જીલ અમીન એમ બી બી એસ સંકરા આંખ ની હોસ્પિટલ મોગર આમ દરેક રોગ ના તબીબો દ્વારા ત્રણ સો( 300)થી વધારે લાભાર્થી ઓ એ આસારવાર કેમ્પ નો લાભ લીધો હતો આ સંસ્થા ના પ્રમુખ યોગેશભાઈ અમીન તથા આચાર્યે જીતેન્દ્રભાઈ અમીન આકેમ્પ ના આયોજક જશુભાઇ પંચાલ નો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.