ગીર સોમનાથ ના સુત્રાપાડા ના લોઢવા ગામે થી હરિદ્વાર યાત્રા નો પ્રારંભ. - At This Time

ગીર સોમનાથ ના સુત્રાપાડા ના લોઢવા ગામે થી હરિદ્વાર યાત્રા નો પ્રારંભ.


ગીર સોમનાથ ના સુત્રાપાડા ના લોઢવા ગામે થી હરિદ્વાર યાત્રા નો પ્રારંભ.
---------------------------------

હરિદ્વાર ગોકુળ મથુરા સહિત 35 ધાર્મિક સ્થળોએ 17 દિવસ યાત્રા નો પ્રારંભ

લોઢવા ગામેથી હિતેન્દ્ર કુમાર શિવ શંકર જોશી (ગુરુ)દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

વહેલી સવારે 10 વાગ્યે લોઢવા ગામેથી ત્રણ બસ રવાના
સુત્રાપાડા ના લોઢવા ગામે ગુરુકૃપા યાત્રા સંઘ આજે વહેલી સવારે લોઢવા ગામેથી હરિદ્વાર ગોકુળ મથુરા રવાના થઈ હતી તેનો પ્રારંભ હિતેન્દ્ર કુમાર શિવ શંકર જોશી દ્વારા પૂજા વિધિ કરી રવાના કરવી હતી વહેલી સવારે જાણે કે મેળો ભરાયો હોય તે રીતે લોઢવા ગામના લોકો એકઠા થઈ આ બસને રવાના કરી હતી યાત્રામાં 170 થી વધારે લોકો અને 35થી વધારે ધામની યાત્રા હિતેન્દ્ર કુમાર શિવ શંકર જોશી ના પિતા સ્વ શ્રી શિવ શંકર વલ્લભજી જોશી ની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખરશે લોઢવા ગામના 1000 લોકોને યાત્રા કરાવી છે પ્રથમ 170 લોકો સાથે ત્રણ બસ વહેલી સવારે રવાના થાય હતી
સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને દર્શન કરી આ યાત્રા ત્યાંથી ચોટીલા અંબાજી બહુચરાજી માતાજી સહિત 35 થી વધારે આ યાત્રાધામ નો પ્રવાસ કરી ફરી લોઢવા પધારશે

🎥 રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી

📲 9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.