બાવળા ના બગોદરા ખાતે વિર શહીદોને વિરાંજલી કાર્યક્રમ યોજાશે - At This Time

બાવળા ના બગોદરા ખાતે વિર શહીદોને વિરાંજલી કાર્યક્રમ યોજાશે


બાવળા તાલુકા ના બગોદરા ખાતે વિર શહીદોને વિરાંજલી ક્રાર્યક્રમ યોજાશે શહીદોને શ્રધ્ધાજંલી આપવા નો અને શહીદો ને યાદ કરવામાં આવછે એક સામ શહીદો કે નામ કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાષ્ટ્રભક્તિના આવા સુંદર કાર્યક્રમો સમાજમાં દેશ ભક્તિ અને રાષ્ટ્રવાદ ના વિચારો ને સ્થાપિત કરી યુવા પેઢી પ્રેરીત કરશે તા.૧૭ .૧૨.૨૦૨૩ના રોજ રાજભા ગઢવી . હકાભા ગઢવી ફરીદા મીર . દેવરાજ ગઢવી. અલ્પા પરમાર નામી અનામી કલાકાર દ્વારા વિરાંજલી કાર્યક્રમ માં પ્રોગામ યોજાશે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.