વાળા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન - At This Time

વાળા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ના કપલીધાર પાસે આવેલ સ્વયંભુ શ્રી વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે બોટાદ શહેરના સ્વ રમજુબા ધીરુભાઈ વાળા તેમજ સમસ્ત વાળા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથા નું જાનીદાદા શાસ્ત્રી (કાનીયાડવાળા ) તેમની આગવી શૈલીમાં રસપાન કરાવે છે આ કથા ના મુખ્ય યજમાન ધીરુભાઈ સુરીગભાઈ, સિધ્ધરાજભાઈ વાળા, દશરથભાઈ વાળા કથા દરમ્યાન બપોરે મહાપ્રસાદ નું આયોજન કરાયું આ કથા માં બહોળી સંખ્યા લોકો ઉપસ્થિતિ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image