પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા વૈષ્ણવો માં હરખ ની હેલી - At This Time

પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા વૈષ્ણવો માં હરખ ની હેલી


પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા વૈષ્ણવો માં હરખ ની હેલી

દામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ની પવિત્ર જન્મ ભૂમિ અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર દામનગર શહેર ના વૈષ્ણવો માં હરખ ની હેલી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ શહેર માં રાજ માર્ગો ઉપર ભવ્ય રાસોત્સવ સાથે શહેર ના પૃષ્ટિય માર્ગી શ્રી મદન મોહન લાલજી ની હવેલી ખાતે પહોંચતા ભવ્ય સત્કાર સામૈયા થી પુજીત અક્ષીત કુંભ નું પૂજન અર્ચન દર્શન કરતા સમસ્ત વૈષ્ણવો માં અનેરો ઉત્સવ સમસ્ત દામનગર વૈષ્ણવ પરિવારો ની સામુહિક હાજરી માં પુજીત અક્ષીત કુંભ ની શ્રી મદન મોહન લાલજી સમક્ષ સ્થાપન કરાયો હતો શહેર માં રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ મુખ્ય બજાર માંથી પસાર થતા ઠેર ઠેર વેપારી ઓ દ્વારા પુજીત અક્ષીત કુંભ ને પુષ્પો અર્પણ કરતા સમગ્ર શહેર ના અસંખ્ય વેપારી ઓ એવમ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય ઢોલ નગારા સાથે પુષ્ટિય માર્ગી હવેલી સુધી શોભાયાત્રા યોજાઈ ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.