વિરણીયા સોમનાથ મહાદેવના મંદિરે ૫૫૫ દીવડા થી શ્રી રામ લખી ઉજવણી - At This Time

વિરણીયા સોમનાથ મહાદેવના મંદિરે ૫૫૫ દીવડા થી શ્રી રામ લખી ઉજવણી


મહીસાગર જિલ્લામાં આજે ઠેર-ઠેર જય જય શ્રીરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.જેને લઈ સમગ્ર દેશભરમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ લુણાવાડા તાલુકાના વિરણીયા ખાતે સમસ્ત હિંદુ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. વિરણીયા સોમનાથ મહાદેવના મંદિરે ૫૫૫ દિવડાથી જય શ્રી રામ લખી પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ આરતી ઉતારવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અને જય શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યુ હતુ.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.