માળિયામાં ગાંધી પરિવારનાં સુરાપુરા દાદા ખેતલીયા દાદા અને કુળદેવી વિજલાય માતાના નિવેદ યોજાયા - At This Time

માળિયામાં ગાંધી પરિવારનાં સુરાપુરા દાદા ખેતલીયા દાદા અને કુળદેવી વિજલાય માતાના નિવેદ યોજાયા


માળિયાભાસ્કર | માળિયામાં વણિક જ્ઞાતિના ગાંધી પરિવારના સુરાપુરા દાદા ખેતલીયા દાદા અને કુળદેવી વિજલાય માતાજીના મંદિરમાં ભુવા પરેશભાઈ ગાંધીની ઉપસ્થિતિમાં નાસિકવારા પ્રદીપભાઈ ખુશાલભાઈ ગાંધીના મુખ્ય યજમાન પદે નિવેદનો કાર્યક્રમ રાખેલો હતો. જેમાં સવારના9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટો સંખ્યામાં ગાંધી પરિવારના ભાઈઓ- બહેનોએ હાજરી આપી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.