માનવસેવા એ જ પ્રભુ સેવા ને સાર્થક કરતું કુબાવત ચેરીટેબલ અને શંકરા આઇ હોસ્પિટલ આણંદ દ્વારા મેગા નેત્ર નિદાન કેમ્પ.
લોકેશન:- ઉના ગીર સોમનાથ
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા ને ત્રણ નિદાન કેમ્પ..
૨૦ થી વધારે દર્દીઓને વિનામૂલ્ય મોતિયાબેન નું ઓપરેશન..
૧૦૦ વધારે દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી..
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે જીવનદાન સ્વરૂપ સેવા...
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને શંકરા આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમનું આયોજન ઉના તાલુકાના દેલવાડા ગામે કરવામાં આવ્યું.
શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા -ઉના દ્વારા દર મહિનાની 8 તારીખે શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને આઈ શંકરા હોસ્પિટલ -આણંદના સહયોગથી નેત્ર યજ્ઞ વિનામૂલ્યે ત્રીજા નેત્ર નિદાન કેમ ચાલુ હોય તો તેમાં પણ જરૂરિયાત મંદ લોકોએ લાભ લિધો હતો. જેમાં ૨૦ થી વધુ દર્દીઓ ને સારવાર માટે શંકરા હોસ્પિટલ ની બસ મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઇ જવા લાવવા ની તથા સારવાર અને ભોજન ની નિઃશુલ્ક સુવિધા ઓ અપાઈ હતી ...તેમજ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો ને વધુને વધુ ઉપીયોગ થવા માટે
ભૂખ્યા ને ભોજન* અને અન્નદાન એ મહાદાન ની ઉકિત સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા- ઉના દ્વારા આજરોજ થી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ કરી રહ્યા છે.
શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યાને ભોજન ની સેવા આજ થી શરૂ કરી રહ્યા છે ત્યારે કોઈ જરૂરિયાત મંદ અને નિરાધાર લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ ફ્રીમાં કરાવી આપેલ છે. આ સેવા કિય પ્રવૃત્તિને કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશન ભાઈને અનેક લોકોએ શુભેચ્છા પણ પાઠવી હતી. કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાઓને ભોજન આપવાનું પણ વ્યવસ્થા કરી છે અનેક ભૂખ્યા લોકોને જમાડીને આનંદનો અહેસાસ થાય છે તેવું હરકિશન ભાઈએ જણાવ્યું હતું. હજુ પણ આવનારા દિવસોમાં મારાથી બનતી માનવસેવા પશુ સેવા કરવાની કોશિશ કરીશ.
રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
