ઉમરાળાના નવા મામલતદાર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળતા પ્રશાંતકુમાર ભીંડી - At This Time

ઉમરાળાના નવા મામલતદાર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળતા પ્રશાંતકુમાર ભીંડી


*ઉમરાળાના નવા મામલતદાર તરીકે ચાર્જ સંભાળતા પ્રશાંતકુમાર ભીંડી*

ભાવનગર જિલ્લાના ઉમરાળા મામલતદાર અમૃતલાલ અંટાળા ની રાજકોટના જેતપુર ખાતે બદલી થતા ઉમરાળા મામલતદાર તરીકે અમરેલી જિલ્લાના બગસરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રશાંતકુમાર ભીંડી ની પ્રમોશન સાથે વિધિવત બદલી ઉમરાળા મામલતદાર તરીકે કરવામાં આવતા પ્રશાંતકુમાર દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો ઉમરાળા કચેરી સ્ટાફ અને મિત્ર સર્કલ સહિતના દ્વારા પુષ્પબુકે અર્પણ કરી આવકારવામાં આવ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.