બાવળા ના ભાયલા ધનવાડા રોડ પર બે બાઇક નો અક્સ્માત પિતા પુત્ર ના મોત નિપજ્યું - At This Time

બાવળા ના ભાયલા ધનવાડા રોડ પર બે બાઇક નો અક્સ્માત પિતા પુત્ર ના મોત નિપજ્યું


દિન પ્રતિ દિન અકસ્માત માં વધારો થઈ રહ્યો છે ત્યારે એક જદિવસ માં બે અકસ્માત સર્જાયા છે
અમદાવાદ ગ્રામ્ય માં અક્સ્માત ના બનાવો વધી રહ્યાં છે જેમાં બાવળા તાલુકા ના ચીયાડા ગામ ના સુરેશભાઈ પાચનભાઈ રાઠોડ ઉવ ૪૨ અને તેમનો પુત્ર સમીર સુરેશભાઈ રાઠોડ બંન્ને બાઇક કઈ ધનવાડા ગામે બેસણા માં જતા હતા ત્યારે ભાયલા ધનવાડા રોડ પર અન્ય બાઇક સાથે અક્સ્માત થતાં બન્ને પિતા પુત્ર ના ઘાટના સ્થળે મોત નીપજ્યા હતા બનાવ ની જાણ કેરાલા પોલિસ સ્ટેશને જાણ કરતા પોલીસે વધું તપાસ હાથ ધરી છે આમ અમદાવાદ ગ્રામ્ય ના બાવળા તાલુકા ના એકજ દીવસ ના બે અકસ્માતો ના બનાવ ના કુલ ચાર લોકો ના મોત નીપજ્યા હતા

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.