પાળીયાદ ખાતે સ્મારક ટપાલ ટિકિટ નું વિમોચ - At This Time

પાળીયાદ ખાતે સ્મારક ટપાલ ટિકિટ નું વિમોચ


પાળીયાદ ખાતે સ્મારક ટપાલ ટિકિટ નું વિમોચ

રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદથી ભારત સરકાર ના ટપાલ વિભાગ દ્વારા વિસામણ બાપુ પાળીયાદ ની સ્મૃતિ રૂપે ટપાલ ટિકિટ નું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ માં ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા,ઉનડબાપુ,ભયલુબાપુ,ગાયત્રીબા તથા દિયાના બાળઠાકર પૃથ્વીરાજબાપુ તથા વિહળ પરિવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, દેવુસિંહજી ચૌહાણ કેન્દ્રીય સંચાર મંત્રી (વાજેથક)તથા સંતો-મહંતોન ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.