બાલાસિનોર મામલતદાર કચેરીમાં EVM-VVPTનુંનિર્દેશન કરાયું - At This Time

બાલાસિનોર મામલતદાર કચેરીમાં EVM-VVPTનુંનિર્દેશન કરાયું


બાલાસિનોરની મામલતદાર કચેરીએ વિવિધ કામ અર્થે આવતા અરજદારો માટે ઈવીએમ અને વીવીપેટ મશીનથી નિર્દેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા અરજદારો અને મુલાકાતીઓ ઈવીએમ મશીનની સ્વીચ દબાવી પોતે મત ક્યાં નાખ્યો છે તે વીવીપેટ મશીનમાં ચકાસણી કરી શકે છે. વિધાનસભાની આગામી ચૂંટણીના પરિપ્રેશ્વમાં મતદારો માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રણવમકવાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.