રાજ્ય સભાના સાંસદ કેશરીસિંહજી ઝાલા પાળિયાદ વીસામણબાપુની જગ્યામાં ઠાકર વીહળાનાથના દર્શને - At This Time

રાજ્ય સભાના સાંસદ કેશરીસિંહજી ઝાલા પાળિયાદ વીસામણબાપુની જગ્યામાં ઠાકર વીહળાનાથના દર્શને


રાજ્ય સભાના સાંસદ કેશરીસિંહજી ઝાલા પાળિયાદ વીસામણબાપુની જગ્યામાં ઠાકર વીહળાનાથના દર્શને

તારીખ ૨૬/૦૨/૨૦૨૪ ને સોમવારના રોજ રાજ્ય સભાના સાંસદ કેશરીસિંહજી ઝાલા,ભાજપ જીલ્લા મંત્રી જામસંગભાઈ પરમાર,રાણપુર APMC ચેરમેન કિશોરભાઈ ધાધલ,શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિધાપીઠ સંચાલક અરવિંદભાઈ ચાંદપરા,કિશોરભાઈ ખાચર- ગઢડા,નરેશભાઈ ખાચર- ગઢડા અને સતુભાઈ ધાધલ- બોટાદ સૌ પાળિયાદ વીસામણબાપુની જગ્યામાં ઠાકર વીહળાનાથના દર્શને આવેલ અને જગ્યાના મહંત નિર્મળાબાના આશીર્વાદ લીધા અને ભયલુબાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાંસદ સાહેબ સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યામાં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યાની અત્યાધુનિક બણકલ ગૌશાળાની મુલાકાત લઇ જગ્યામાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો.

અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.