ગીર મધ્યેબિરાજતા માં કન્કેસ્વરી માતાજી ના મન્દિરે મર્યાદા પુરષોતમ શ્રી રામભગવાન ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગીર મધ્યેબિરાજતા માં કન્કેસ્વરી માતાજી ના મન્દિરે મર્યાદા પુરષોતમ શ્રી રામભગવાન ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું


આજરોજ ગીરી માં બિરાજતા આદ્ય શક્તિ માતાજી કનકેશ્વરી નાં નીજ મંદિરે ભગવાન શ્રી રામજી ની મહા આરતી યોજાઈ આજરોજ ગીરી કંદરાઓમા યુગો થી જ્યા વાસ એવા પ્રાચીન અને પૌરાણિક તીર્થ ધામ કનકાઈ માતાજી નાં નીજ મંદિરે ભગવાન શ્રી રાચંદ્રજી ની મહા આરતી અને પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે 8 કલાકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ નુ પોજન કરવામા આવ્યુ હતુ ત્યાર બાદ મહા આરતી કરવામા આવી હતી ભગવાન શ્રી રામજી ને રાજભોગ લગાવામાં આવ્યો હતો આ રીતે માતાજી કનકેશ્વરી નાં નીજ મંદિરે ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.