શા માટે જસદણમાં આ સર્કલ મોત સર્કલ તરીકેનું નામ ગુંજાય રહ્યું છે ? અધિકારી ખાલી ઇન્સર્ટ મારી ફરવામાં મશગૂલ - At This Time

શા માટે જસદણમાં આ સર્કલ મોત સર્કલ તરીકેનું નામ ગુંજાય રહ્યું છે ? અધિકારી ખાલી ઇન્સર્ટ મારી ફરવામાં મશગૂલ


શા માટે જસદણમાં આ સર્કલ મોત સર્કલ તરીકેનું નામ ગુંજાય રહ્યું છે ? અધિકારી ખાલી ઇન્સર્ટ મારી ફરવામાં મશગૂલ

જસદણમાં આટકોટ રોડ ઉપર જળ સર્કલ બાયપાસ સર્કલને લઈને ભયંકર એકસિડન્ટો થઈ રહ્યા છે ત્યારે જો આ વહેલી તકે સર્કલને નાનું કરે તેવી લોકોની માંગ ઉઠી છે સર્કલની અંદર જે સીસી ટીવી કેમેરા પણ બંધ હાલતમાં જોવા મળે છે તેમજ સર્કલ મોટું હોવાના કારણે ખૂબ જ અક્સ્માત સર્જાઈ રહ્યા છે જેની ઉપર લેવલે જો તંત્ર ધ્યાન નહિ આપે તો આ સર્કલ મોત સર્કલ તરીકે ઓળખાશે અને નાનો માણસનું એક્સિડન્ટ થાય તો તેની પાસે તો સારવાર પણ પૈસા નથી હોતા જેથી જાગૃત નગરજાનોની માંગ છે કે વહેલી તકે સર્કલને નાનું કરે અથવા સર્કલને કાઢવામાં આવે છેલ્લાં ત્રણ થી 5 દિવસમાં જે એકસીડન્ટ થાય છે તેની એટ ધીસ ટાઇમ દ્વારા નોંધ લેવામાં આવે છે જેથી આળસુ તંત્ર જાગે અને આ સર્કલના મુદ્દા ને લઈને આગળની કાર્યવાહી હાથ ધરે.

રિપોર્ટ રસિક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.