માળીયા હાટીના માં જર્જરીત મકાનને લઈ માળીયા હાટીના ગ્રામ પંચાયત આવ્યું હરકતમાં - At This Time

માળીયા હાટીના માં જર્જરીત મકાનને લઈ માળીયા હાટીના ગ્રામ પંચાયત આવ્યું હરકતમાં


તાજેતરમાં જૂનાગઢ માં જર્જરીત મકાનને લઈ 4 વ્યક્તિઓના મોત થતા આ બાબતે સરકાર દ્વારા આજે માળીયા હાટીના ગ્રામ પંચાયત તલાટી મંત્રીએ રૂબરૂ જર્જરીત મિલ્કત ની ખરાઈ કરતા જગ્યા પર રહેતા લોકોને નોટીસ બજાવી જર્જરીત મિલ્કત ઉતારવાનું જણાવ્યું હતું જે જર્જરીત મિલ્કત માં રહેતા લોકો રીપેરીંગ અથવા મિલ્કત ઉતારશે નહિ તો જ્યારે જર્જરીત મિલ્કત પડશે ત્યારે કોઈ અકસ્માત સર્જાશે તો તેમની સંપૂર્ણ જવાબદારી મિલ્કત માલિકની રહેશે તેવી યાદી માળીયા હાટીના ગ્રામ પંચાયત તલાટી મંત્રીએ જણાવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.