બગોદરા મંગલ મંદિર માનવ સેવા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવાયો - At This Time

બગોદરા મંગલ મંદિર માનવ સેવા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવાયો


બાવળા તાલુકાના બગોદરા મંગલ મંદીર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈમોદીનો જન્મદિવસ નિમિતે હસ્તક પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે ઉજવાયો હતો ફળ અને ફુટવિતરણ કરવામાં આવ્યું હતુ ભૂપેન્દ્રસિહ પોતાનો જન્મદિવસ અને દિવાળી મંગલ મંદિર માનવ સેવા પરીવારસંસ્થામાં ઉજવે છે
પંડ પીડાએ દુઃખી નીરાધાર બીનવારસી માનવીઓની સેવા સાથે સારવાર સંસ્થામાં કરવામાં આવે છે
હાલની સંખ્યા ભાઈઓ બહેનો બાળકો476 સેવા સાથે સારવાર લઈ રહ્યા છે આ સંસ્થાએછ વર્ષની અંદર 695 લોકોનેપરીવાર સાથે મિલન કરવાલે છે
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દસકોઈ ના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા, કોળી સમાજના આગેવાન કાળુભાઈ ડાભી, અમદાવાદ જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ કાળુભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.