Jayesh Mori, Author at At This Time

*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આઝાદ ચોકમાં થઈ હોળીની ધામધૂમથી ઉજવણી*

◼️ થાનગઢ (જિલ્લો સુરેન્દ્રનગર): હોલિકા દહન જેનો અનુવાદ સંસ્કૃતમાં ‘હોલીકા દહનમ’ અથવા ‘છોટી હોળી’માં થાય છે , તે એક સનાતની

Read more

થાનગઢમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ: એક દિવ્ય અનુભવ થાનગઢ, ગુજરાતના હૃદયમાં, વાસુકી સેવા સમિતિ દ્વારા આયોજિત એક અદ્ભુત ઘટના બની. ગ્રામ્યદેવતા શ્રી વાસુકી દાદાના પવિત્ર સાનિધ્યમાં, શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં, પરમ પૂજ્ય કિશોરી શિવી દીક્ષિતજીએ તેમની મધુર વાણીમાં ભક્તિ અવતરણ ગાથાનું રસપાન કરાવ્યું હતું

દરરોજ બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી, શ્રી વાસુકી દાદા મંદિર ભક્તોથી ઉભરાઈ જતું હતું. કિશોરી શિવી દીક્ષિતજીની વાણીમાં

Read more

*આજ (ગુરૂવાર)થી રાજ્યભરમાં ગુજરાત બોર્ડ ધો. ૧૦-૧૨ પરીક્ષાનો પ્રારંભ: સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું ભાવભર્યું સ્વાગત*

__ ◼️ સુરેન્દ્રનગર : રાજ્યભરમાં આજ (ગુરૂવાર)થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંત

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તજનો દ્વારા ભાવપૂર્વક મહા આરતી નો લાહવો લઇ ધન્યતા અનુભવી *

* ◼️ થાનગઢ: (જયેશ મોરી દ્વારા): થાનગઢ તાલુકામાં માં આવેલ ગામ ધણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે આ

Read more

મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢ માં ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો. વર્ષ દરમીયાન

Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં. થાનગઢ નગરપાલિકાની સામાન્ય

ચૂંટણી 16. ફેબ્રુઆરીના દિવસે યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને. થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં. સમર્થન કરવા માટે. સંજીવની સોસાયટીમાં. ચૂંટણી

Read more

*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની ચૂંટણી: ભાજપનો પ્રચાર જોરશોરથી: ધારાસભ્ય ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડકશ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ચૂંટણી પ્રચાર* _

_ થાનગઢ: અત્રેની નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપે પોતાનો પ્રચાર જાહેર મીટીંગો દ્વારા શરૂ કરી દીધો છે.

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ડી. વાય. એસ. પી. શ્રી રબારી સાહેબ દ્વારા ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન*

◼️થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી.

Read more

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના NCC કેડેટ્સની સાયન્સ સિટીની મુલાકાત

હોમીભાભા સાયન્સ સેન્ટર સુરેન્દ્રનગર અને ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી શ્રી મ્યુનિસીપલ હાઈસ્કૂલ થાનગઢના NCC કેડેટ્સને એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ અર્થે અમદાવાદ

Read more

એન્કર – થાનગઢ ખાતે આવેલ શ્રી મોટી ખોડીયાર માતાના મંદિર ખાતે ખોડીયાર માતાના જન્મદિન નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી.

વિઓ – થાનગઢ ખાતે આવેલી સુપ્રસિદ્ધ મંદિર શ્રી મોટી ખોડીયાર માતાના મંદિર ખાતે ખોડીયાર માતાના જન્મની ઉજવણી નિમિત્તે મહાયજ્ઞનું આયોજન

Read more

76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે કરવામાં આવી.

આજરોજ 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ના પટાંગણમાં કરવામાં આવી. જેમાં ધ્વજ વંદન શાળાના આચાર્ય અને એનસીસી ઓફિસરશ્રી

Read more

શ્રી સરસ્વતી શિશુવાટિકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં

26મી જાન્યુઆરી 76 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શિશુવાટીકા,બાલવાટિકા તેમજ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ

Read more

થાનગઢ અવનવી સેવા આપતું શ્રી દુઃખ ભંજણી મેલડી માં ગ્રુપ દ્વારા પૂનમ નિમીતે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું

થાનગઢ માં આવેલ ધોળી તલાવડી રૂપાવટી રોડ પર આવેલ શ્રી દુઃખ ભંજણી મેલડી માતાજી ના મંદિરે પૂનમ નિમીતે ભવ્ય મહા

Read more

શ્રી સરસ્વતી શિશુવાટિકા, બાલવાટિકા,પ્રાથમિક વિદ્યામંદિર

થાનગઢમાં રાષ્ટ્રીય યુવા દિવસ, શ્રી સ્વામી વિવેકાનંદ ની 162મી જન્મ જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર

Read more

શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે ખેલ મહાકુંભ-3.0 નો શુભારંભ

ગત ૬ જાન્યુઆરી ના રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ના મેદાનમા ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ થાનગઢ તાલુકા મામલતદારશ્રી નિલેશભાઈ

Read more

જી.સી.ઈ.આર.ટી .ગાંધીનગર પ્રેરિત અને ડાયટ સુરેન્દ્રનગર

માર્ગદર્શિત બી.આર.સી ભવન થાનગઢ આયોજીત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા નું આયોજન શાળા નંબર 15 થાનગઢ ખાતે કરવામાં આવ્યું. નિપુણ ભારત

Read more

શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ-થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ યોજાયો.

આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ, નિબંધ,

Read more

થાનગઢ ના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદા ના મંદિરે

તા:23/12/2024 ને સોમવારે શ્રી વાસુકી મંદિર મહંત શ્રી પ્રશાંતગીરી ગોસ્વામી તથા મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા રેશન કાર્ડ – આધાર

Read more

સુરેન્દ્રનગર – થાનગઢ ના શ્રી દુઃખ ભંજણી મેલડી માતાજી ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તથા સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ અંતર્ગત દર મહિનાની અગિયારસે કીડીઓ માટે કીડીયારૂ પૂર્વા માં આવે છે આ મહીને (૧૧૩૫ ) નાળિયેરમાં કીડીયારુ પુરવાનો સંકલ્પ

* ◼️ સુરેન્દ્રનગર – થાનગઢ: (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની

હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો

Read more

વિષય= થાનગઢમાં ભૂકંપથી જર્જરિત નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનુ ઉદ્ઘાટન

*પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ રાજકોટના સાંસદ સભ્ય પુરષોત્તમ રૂપાલા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જીલ્લા કલેકટર સહિત લાયન્સ ક્લબના હોદેદારો રહ્યા

Read more

અમરાપર ગામ ખાતે ૧૩ ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુ માં ૧૮૦૦ જેટલા લાભાર્થી લાભ લીધો

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવશીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઝવેરભાઈ ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નાગજીભાઈ અલગોતર, તાલુકા પંચાયત

Read more

મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ મા 78 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી .

આજરોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ મા 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં હાઈસ્કૂલના આચાર્યશ્રી પી.એમ. ઝાલા સાહેબના હસ્તે ધ્વજવંદન

Read more

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી*

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી* ◼️ થાનગઢ: કેટકેટલાં દેવદેવીઓની પૂજા અને આરાધના થશે.

Read more

થાનગઢ તાલુકાના અમરાપર ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ*

થાનગઢ તાલુકાના અમરાપર ગામ ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શ્રી અમરાપર પ્રાથમિક શાળા નં. ૧ ખાતે તાલુકા કક્ષાની ઉજવણી

Read more

પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKY) ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરના સહયોગથી સિધ્ધીવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગનું આયોજન*

◼️ સુરેન્દ્રનગર: પ્રધાનમંત્રી ખાનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રમાં ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે, અને

Read more

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….*

◼️ થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે.

Read more

*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવળવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન*

◼️ અત્રેના થાનગઢ જિલ્લામાં થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર

Read more
preload imagepreload image