chintan vagadiya, Author at At This Time - Page 4 of 18

બરવાળા ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટકાર્ડ વિતરણ અને યોજનાના કાર્ડધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

ગ્રામ્ય સ્તરે પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ

Read more

સાળંગપુર ખાતે જી.ઈ.બી ટેકનીકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કારોબારી મિટિંગ અને સ્નેહ મિલન યોજાયુ

તારીખ.૧૯/૦૧/૨૦૨૫ના રોજજ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી શ્રી.કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સાળંગપુર ખાતે ગુજરાત એનર્જી એમ્પ્લોય ટેકનીકલ એસોસિએશનના બેનર

Read more

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવાયા તથા હજારીગલ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો એવં સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

મકરસંક્રાન્તિ પર્વ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પતંગોનો દિવ્ય શણગાર- વૈવિધ્યસભર ગોળની ચીકીઓનો અન્નકૂટ દર્શન અને ગૌશાળામાં દિવ્ય ગૌ પૂજન કરાય

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એવં પવિત્ર મકરસંક્રાંતિ(ઉત્તરાયણ) પર્વ નિમિતે

Read more

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબના ફુલોનો શણગાર- હીરાજડિત મુગટ પહેરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેશાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી

Read more

પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા.૨૨/૦૧/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાશે

પ્રશ્નો માટેની અરજી તા. ૧૦/૦૧/૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બોટાદના

Read more

બરવાળા તાલુકામાં ભીમનાથ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિબિર યોજાઈ

પશુપાલકો પશુપાલન વિભાગની યોજનાકીય તેમજ નવીન ટેક્નોલોજી અંગે માહિતગાર થઈ શકે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું પશુપાલકો પશુપાલન વિભાગની

Read more

પવિત્ર ધનુર્માસ મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર એવમ્ સુખડીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બરવાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના સબ સેન્ટર ૧ અને ૨ ખાતે મમતા દિવસની ઉજવણી

બિન ચેપી રોગોનું સર્વેલન્સ, નિદાન અને સારવારની કામગીરી તેમજ ઓનલાઈન એન્ટ્રી બાબતે સમીક્ષા કરવામાં આવી બરવાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

Read more

બરવાળા તાલુકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ, ખાતમુર્હૂત, તથા વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ સંપન્ન

કાર્યક્રમમાં રૂ.૧૫૮ લાખના કામોનું લોકાર્પણ તથા રૂ.૭૪ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ૪

Read more

પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલો વડે મોરનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે બરવાળા ખાતે આક્રોશ સાથે પ્રતિકાર રેલી સાથે આવેદન

લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા માં ડો બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણીના નિવેદન મામલે નોંધાવ્યો વિરોધ બરવાળા ખાતે સમગ્ર અનુસુચિત

Read more

પવિત્ર ધનુર્માસ રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર તેમજ શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.29-12-2024ને રવિવારના

Read more

પવિત્ર ધનુર્માસ-રવિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બરવાળા તાલુકાનો કલામહાકુંભ યોજાયો

ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને બોટાદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની ઓફિસ દ્રારા આયોજી પ્રતિવર્ષ યોજાતો

Read more

પવિત્ર ધનુર્માસ- શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને હિમવર્ષાની ઝાંખી કરાઈ અને દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના

Read more

પવિત્ર ધનુર્માસ એવં 223 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને સંગીતનાં વાદ્યો ધરાવાયા

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી

Read more

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ જયભાઈ શાહ આજે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ શ્રી જયભાઈ શાહ આજે તા.૨૪-૧૨-૨૦૨૪ ને મંગળવારે સાળંગપુરધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા ભાવથી શ્રીહનુમાનજી

Read more

બરવાળા તાલુકાના ચોકડી ગામ પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં હાથ પગ ધોવા જતા પગ લસરતા એકનું મોત

બરવાળા તાલુકાના ચોકડી ગામે તારીખ 24-12-24 બોપર ના આશરે 1 થી 2 વાગ્યાના સુમારે ગોરાભાઈ કુકાભાઈ મુંધવા (ભરવાડ) પોતાના ખેતરે

Read more

પવિત્ર ધનુર્માસના બુધવારે તુલસી પૂજન દિવસ નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને જરદોશી વર્ક અને પ્યોર સિલ્કના વાઘનો દિવ્ય શણગાર એવં 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના

Read more

પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર એવં દાદાના સિંહાસનને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજુ કરાઈ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના

Read more

ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્ય કક્ષાએ

બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા દર વર્ષે

Read more

પોલારપુર ગામની પ્રતિભા સંપન્ન દીકરી ભારત પ્રતિભા એવોર્ડ થી સન્માનિત બંસી મહેશભાઈ જાનીનો “અનુપમ સન્માન સિદ્ધિ” સન્માન સમારોહ ભીમનાથ મહાદવ મંદિર ખાતે યોજાયો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોલારપુર ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર મુકામે રહેતા પ્રાધ્યાપક મહેશભાઈ જાનીના દીકરી કુમારી બંસી મહેશભાઈ જાનીએ

Read more

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો શણગાર- હીરાજડિત મુગટ પહેરાવાયો એવં 108 કિલો અડદિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બરવાળા ગામે ઇન્ડિયન આર્મી જવાન માથુકિયા રોહિત લાલાભાઇ નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું

બોટાદ જિલ્લાના બરવાળા ગામના યુવાન અને ભરવાડ સમાજનુ ગૌરવ સમાન માથુકિયા રોહિત લાલાભાઇ ઇન્ડિયન આર્મી ની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરી

Read more

પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે

Read more

બરવાળા ગામે ઇન્ડિયન આર્મી જવાન વિરેન્દ્રભાઈ ધાધલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યો

બોટાદ જિલ્લાના બરવાળા ગામના યુવા અને કાઠી સમાજના ગૌરવ સમાન વિરેન્દ્રભાઈ જોરુભાઈ ધાધલે ઇન્ડિયન આર્મી ની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરી

Read more
preload imagepreload image