સુરત દેવસ્થાન પુજારી મંડળે દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય ના આશિર્વચન મેળવ્યા - At This Time

સુરત દેવસ્થાન પુજારી મંડળે દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય ના આશિર્વચન મેળવ્યા


સુરત દેવસ્થાન પુજારી મંડળે દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય ના આશિર્વચન મેળવ્યા

સુરત દેવસ્થાન પુજારી મંડળે દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય ના આશિર્વચન તેમજ દર્શન નો લાભ લીધો તા.૨૭/૦૨/૨૪ મંગળવાર ના વેસુ,લેેક ગાર્ડન સામે,કિશોરભાઇ ભજીયાવાળાના નિવાસસ્થાને પધારેલ દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ ના દર્શન નો લાભ
સુરત દેવસ્થાન પુજારી મંડળે લીધેલ તેમજ શંકરાચાર્ય ના આશિર્વચન, શુભેચ્છા મુલાકાત લીધી હતી, સુરત દેવસ્થાન મંડલ ના તમામ પુજારીશ્રીઓની ભજીયાવાલા પરિવાર દ્વારા આગતાસ્વાગતા કરવામા આવેલ તેમજ શંકરાચાર્ય સ્વામી સાથે સનાતન ધર્મ અંગે ચર્ચા વિચારણા કરેલ

રિપોર્ટ નટવરલાલ ભાતીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.