જામનગર જિલ્લાના લાલપુર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે જામનગર જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું - At This Time

જામનગર જિલ્લાના લાલપુર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે જામનગર જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું


લાલપુર ખાતે ડો બાબા સાહેબ આંબેડકરજી ને ફુલહાર કરવા મા આવેલ ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા જિલ્લા ભાજપ અ જા મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરગીયા તથા જિલ્લા પંચાયત સભ્ય ખીમજીભાઈ ઘોડકિયા તથા સરપંચ જયેશભાઇ તરૈયા તથા પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય સમિરભાઈ ભેસદડિયા તથા દલિત સમાજ પ્રમુખ કારાભાઈ ચાવડા તથા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતભાઇ અકબરી તથા માર્કેટ યાર્ડ ચેરમેન તુષારભાઈ માકડિયા તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબરીયા તથા તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ ખાંટ તથા તાલુકા પંચાયત સભ્ય આલસુરભાઈ ખરા તથા પૂર્વ સરપંચ નારણભાઈ આઈડી તથા માર્કેટ યાર્ડ વાઈસ ચેરમેન ગોવિંદભાઈ વસરા તથા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ ઉમેશભાઈ મેસવાણિયા તથા તાલુકા ભાજપ અ જા મોરચા મહામંત્રી ભરતભાઈ મકવાણા તથા ગોરધનભાઈ સોરઠીયા તથા ઉપ સરપંચ મનોજભાઈ વાછાણી તથા લાલપુર ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન યોગેશ યાવડા તથા તથા અનુસુચિત આગેવાનો જોડાયા હતા

રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.