વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું પ્રસ્થાન - At This Time

વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું પ્રસ્થાન


વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં કુંવરજી ભાઈ બાવળીયા ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે અપાવ્યો. આ તકે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટેના ૧૧ વાહનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.