*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - સાબરકાંઠા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું* - At This Time

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – સાબરકાંઠા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું*


*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - સાબરકાંઠા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું*
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - પ્રાંતની સુચના અન્વયે રાજ્યના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોને તેમજ ધારાસભ્યો ને મળી સંગઠનની પડતર માંગણીઓથી વાકેફ કરી , આવેદનપત્ર આપી તેઓ પણ સરકારશ્રીને જણાવે અને સરકારશ્રી ઝડપથી નિર્ણયો લે. તે પ્રમાણે 02 ઓક્ટોબરના રોજ *સાંસદ શ્રી દીપસિહ રાઠોડ* *હિંમતનગરનાં ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા* *સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી જીલ્લા અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ* ની મુલાકાત કરીને પ્રાંત અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર
આપવામા આવ્યુ. તેમને પણ ખાત્રી આપી છે કે તેઓ પણ આપણા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકારશ્રી માં રજૂઆત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.