મહારાઓલજી પરિવાર દ્વારા ગજાનંદની મહાઆરતી કરવામા આવી - At This Time

મહારાઓલજી પરિવાર દ્વારા ગજાનંદની મહાઆરતી કરવામા આવી


માલપુર નગરના લીમડા ચોક ખાતે વર્ષોથી ગણપતી મહોત્સવની ઉજવણી થતી આવી છે. ત્યારે આ વર્ષે પણ પ્રતિવર્ષની જેમ માલપુર નગર કે રાજા મંડળ દ્વારા અતિભવ્ય આયોજન કરાયેલ છે. આ મહાપર્વમાં માલપુર સ્ટેટના મહારાઓલજી તેજેન્દ્રસિંહ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું છે. જેમાં દશરથસિંહ, દિગ્વિજયસિંહ રાઠોડ, ડો.ગૌસ્વામી, પી.ટી.સી કોલેજ પ્રિન્સિપાલ ગીતાબેન કોઠારી સહિત નગરના ભક્તજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.