બાલાસિનોર સ્વ સુખદેવસિંહ ગોગામેડી ની હત્યાના પગલે મૌન રેલી કાઢી ને શ્રદ્ધાંજલિ આપી - At This Time

બાલાસિનોર સ્વ સુખદેવસિંહ ગોગામેડી ની હત્યાના પગલે મૌન રેલી કાઢી ને શ્રદ્ધાંજલિ આપી


કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીજી ની કરુણ હત્યાના પગલે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીરપુર બંધનું એલાન....
રાજસ્થાન જયપુરમાં આસામાજિક તત્ત્વો દ્વારા તા,૫/૧૨/૨૦૨૩ ના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીજીને ગોળી મારી હત્યા કરવાની વિગતો બહાર આવી છે ત્યારે સમગ્ર ભારત દેશને હચમચાવી નાંખે તેવી ક્રૂર ઘટનાના પગલે નિંદનીય સ્થિતિ સર્જાઈ છે સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ ભારોભાર દુઃખની લાગણી અનુભવે છે

બાલાસિનોર મા આજે રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડી ની રાજસ્થાન મા હત્યા થયી તેનું સમગ્ર ભારત દેશ ના રાજપૂત, ક્ષત્રિય સમાજ ને બહુ દુઃખ થયું છે તેના અનુંસંધાન મા માંનરેલી અંબાજી મંદિર થી નગરપાલિકા સુધી કાઠવામાં આવી હતી ત્યારે બાલાસિનોર મા મોટી સંખ્યામાં યુવાનો, વડીલો હાજર રહ્યા હતા, યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી, કેતનસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, કમલેશસિંહ ચૌહાણ, રામસિંહ ચૌહાણ, સંભુસિંહ ઠાકોર, વિજયસિંહ ઠાકોર, જીતેન્દ્રસિંહ પરમાર, નાગસિંહ રાજપૂત, જયદિપસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ પરમાર બીજા અન્ય મિત્રો હાજર રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.